“અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ” નવલકથા કોણે લખી હતી? વેણીભાઈ પુરોહિત હરકિસન મહેતા હરીન્દ્ર દવે અશ્વિની ભટ્ટ VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution:
અમદાવાદમાં ભદ્રનો કિલ્લો ક્યા સુલતાને બંધાવ્યો હતો? અહમદશાહ મુઝફફરશાહ પ્રથમ મુહમ્મદશાહ પ્રથમ અહમદશાહ દ્વિતીય VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution:
સોલંકી વંશના અંતિમ રાજા કોણ હતાં? ત્રિભુવનપાળ સોલંકી મૂળરાજ સોલંકી ભીમદેવ દ્વિતીય કર્ણદેવ પ્રથમ VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution:
સ્વદેશીની ચળવળ ક્યારે શરૂ થઈ ? અસહકારની ચળવળ દરમિયાન સવિનય કાનૂનભંગ દરમિયાન બંગભંગની લડત દરમિયાન ખિલાત આંદોલન દરમિયાન VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution:
ગાંધીજીના કયા અંતરંગ મહાનુભાવનું પૂણેના આગાખાન મહેલના જેલવાસ દરમિયાન મૃત્યુ થયું હતું ? પ્યારેલાલજી ઇન્દુલાંલ ગાંધી મહાદેવ દેસાઈ ઠક્કરબાપા VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution:
ગાંધીજી કોને રાષ્ટ્રીય કવિ કહેતા હતા ? મૈથિલીશરણ ગુપ્તા રવીન્દ્રનાથ ટાગોર પ્રદીપજી બંકિમચંદ્ર VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution:
મહાત્મા ગાંધી જેમને પોતાના રાજકીય ગુરુનો આદર આપતા હતા તે મહાન રાજપુરુષ? શ્રીમદ્ રાજચંદ્ર ગોપાલકૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે બાલગંગાધર તિલક. VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution:
વલભી શબ્દનો અર્થ શું થાય છે ? મકાનનું છાપરુ મકાનની જાળીનો ભાગ મકાનની ટોચનો ભાગ મકાનની દિવાલ VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution:
ગુજરાતના ઈતિહાસ પુરૂષ તરીકે કોને ઓળખવામાં આવે છે ? વિજયન ભટ્ટાર્ક ચંદ્રગુપ્ત બીજો ચંદ્રગુપ્ત મોર્ય સ્કંદગુપ્ત VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution:
વિજયન ભટ્ટાર્કે પોતાની રાજધાની કોને બનાવી ? ગિરિનગર વલભી કુશસ્થળી પાટલીપુત્ર VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution: