પંજાબ અને હરિયાણા નામના બે રાજ્ય ક્યા વર્ષમાં બન્યાં? ૧૯૬૩ ૧૯૬૬ ૧૯૭૦ ૧૯૭૫ VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution:
ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનના અંત બાદ ભારત બ્રિટિશ શાસન હેઠળ ક્યારે આવ્યું? માર્ચ ૧૮૫૭ નવેમ્બર ૧૮૫૮ જાન્યુઆરી,૧૮૫૯ ઓગસ્ટ ૧૮૯૨ VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution:
નીચે પૈકીના ક્યા રાજકર્તાએ શેખ સલીમ ચિસ્તીના માનમાં રાજધાની આગરાથી ફતેહપુર સીકરી ખસેડી હતી? અકબર જહાંગીર શાહજહાં શેરશાહ સુરી VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution:
પેશાવર થી કોલકાતા સુધીનો “ધ ગ્રાન્ટ ટૂંક રોડ' ક્યા રાજકર્તાએ બંધાવ્યો? હુમાયુ અકબર શાહજહાં શેરશાહ સુરી VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution:
મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરનારા રાજકર્તા બાબરે કઈ ભાષામાં “તુઝક-એ-બાબરી” નામની આત્મલિખિત જીવનકથા લખી હતી? હિન્દી ઉર્દૂ પર્શિયન તુર્કીશ VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution:
ઇ.સ. ૧૫૦૪માં આગરા નગરની સ્થાપના કરનારા,રાજધાની દિલ્હીથી આગરા ખસેડનારા સુલતાન કોણ? સિકંદર લોદી બહલોલ લોદી ઇબ્રાહીમ લોદી કુતુબુદીન મુબારકશાહ VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution:
ઇ.સ. ૧૩૯૮માં તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કરી લૂંટ ચલાવી હતી. એ સમયે દિલ્હીમાં સુલતાન કોણ હતાં? ફીરોઝશાહ તઘલખ નસીરૂદીન તઘલખ મહંમદ બિન તઘલખ ગિયાસુદીન તઘલખ VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution:
દિલ્હી સલ્તનતના સમયમાં ક્યા સુલતાનના શાસનકાળ દરમિયાન આરબ મુસાફર ઇબ્રબતુતા ભારત આવ્યો હતો? અલાઉદીન ખલજી ખિઝરખાન મહંમદ બિન તઘલખ ઇબ્રાહીમ લોદી VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution:
સમ્રાટ અશોકનો જીવન અને શાસન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલી નાખનારુ કલિંગનું યુદ્ધ ક્યારે થયું હતું? ઇ.સ. પૂર્વે ૨૬૦ ઇ.સ. પૂર્વે ૨૬૧ ઇ.સ. ૨૬૦ ઇ.સ. ૨૬૧ VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution:
બાણભટ્ટ,કવિ મયૂર,મહાપંડિત જયસેન ક્યા રાજાના દરબારમાં હતાં? વનરાજ ચાવડા હર્ષવર્ધન સમુદ્રગુપ્ત સમ્રાટ અશોક VIEW ANSWER & SOLUTION VIEW ANSWER & SOLUTION Answer: Solution: